เคตिเคถ्เคต เค“เคœ़ोเคจ เคฆिเคตเคธ (เชตિเชถ્เชต เช“เชોเชจ เชฆિเชตเชธ) เคฏा 'เค“เคœ़ोเคจ เคชเคฐเคค เคธंเคฐเค•्เคทเคฃ เคฆिเคตเคธ' 16 เคธिเคคเคฎ्เคฌเคฐ



विश्व ओज़ोन दिवस (વિશ્વ ઓઝોન દિવસ) या 'ओज़ोन परत संरक्षण दिवस' 16 सितम्बर को पूरे विश्व में मनाया जाता है.धरती पर जीवन को पनपने के लिए काफ़ी संघर्ष करना पड़ा है.लगातार प्रकृति के कार्यों में हस्तक्षेप कर इंसान ने खुद को प्रकृति के सामने ला खड़ा किया है जहां प्रकृति उसका विनाश कर सकती है.

વિશ્વ ઓઝોન દિવસ  વિશે...

ओज़ोन एवं ओज़ोन परत ओज़ोन एक हल्के नीले रंग की गैस होती है जो आक्सीजन के तीन परमाणुओं (O3) का यौगिक है.


ओज़ोन परत सामान्यत: धरातल से 10 किलोमीटर से 50 किलोमीटर की ऊंचाई के बीच पाई जाती है. 


ओजोन गैस सूर्य से निकलने वाली पराबैंगनी किरणों के लिए एक अच्छे फिल्टर का काम करती है. 


पिछले दो दशकों से समताप मंडल में ओज़ोन की मात्रा कम रही है हो. इसका मुख्य कारण रेफ्रिजरेटर व वातानुकूलित उपकरणों में इस्तेमाल होने वाली गैस, क्लोरो-फ्लोरो कार्बन और हैलोन हैं.


ओज़ोन की परत विशेष तौर से ध्रुवीय वातावरण में बहुत कम गई है हो. ओज़ोन परत का एक छिद्र अंटार्कटिका के ऊपर स्थित है.


पराबैगनी किरणों (अल्ट्रा वायलेट रेडिएशन) की बढ़ती मात्रा से चर्म कैंसर, मोतियाबिंद के अलावा शरीर में रोगों से लड़ने की क्षमता कम हो जाती है.


ओज़ोन दिवस का इतिहास (ઓઝોન દિવસ ઇતિહાસ) ..

23 जनवरी, 1995 को यूनाइटेड नेशन की आम सभा में पूरे विश्व में इसके प्रति लोगों में जागरूकता लाने के लिए 16 सितंबर को अंतरराष्ट्रीय ओज़ोन दिवस के रूप में मनाने का प्रस्ताव पारित किया गया. 


विश्व ओज़ोन दिवस या 'ओज़ोन परत संरक्षण दिवस' 16 सितम्बर को पूरे विश्व में मनाया जाता है.


ओज़ोन परत, पृथ्वी के धरातल से 20-30 किमी की ऊंचाई पर वायुमण्डल के समताप मंडल क्षेत्र में ओज़ोन गैस का एक झीना सा आवरण है. वायुमंडल के आयतन कें संदर्भ में ओज़ोन परत की सांद्रता लगभग 10 पीपीएम है.


ओज़ोन परत हानिकारक पराबैंगनी किरणों को पृथ्वी पर आने से रोकती है.


सूर्य विकिरण के साथ आने वाली पराबैगनी किरणों का लगभग 99% भाग ओजोन मण्डल द्वारा सोख लिया जाता है. जिससे पृथ्वी पर रहने वाले प्राणी वनस्पति तीव्र ताप व विकिरण से सुरक्षित बचे हुए है. इसीलिए ओजोन मण्डल या ओजोन परत को सुरक्षा कवच कहते हैं.




एक नजर विश्व ओजोन दिवस 2017 पर .....

વિશ્વ ઓઝોન દિવસ 2017- 16 સપ્ટેમ્બર 2017, શનિવાર 


થીમ 2017- સૂર્ય હેઠળ તમામ જીવન માટે Caring


મોન્ટ્રેલ પ્રોટોકોલ કર્યાની 30 મી સંવત્સરીની.


ઓઝોન મંત્રીમંડળને સંચાર અભિયાન #OzoneHeroes શરૂ કરી હતી.


प्रश्न- विश्व ओजोन दिवस 2017 का विषय क्या हैं? 
એક) ઓઝોન સ્તર સાચવો 
ખ) સૂર્ય હેઠળ તમામ જીવન માટે Caring 
C) સીએફસી ઘટાડો, જિંદગી બચાવવા   
D) જીવન સાચવો, પૃથ્વી સેવ 
જવાબ & Explanation- 

เซงเซช, เชธเชช્เชŸેเชฎ્เชฌเชฐ เชฐเซฆเซงเซฌ เชฐાเชท્เชŸ્เชฐીเชฏ เช•ૃเชฎિ เชฎુเช•્เชคિเชฆિเชตเชธે เชฌોเชฐૂ เชช્เชฐાเชฅเชฎિเช• เชถાเชณાเชจા เชฎાเชง્เชฏเชฎเชฅી เช•ૃเชฎિเชจાเชถเช• เชฆเชตા (เช†เชฒ્เชฌેเชจ્เชกાเชોเชฒ เช—ોเชณી) เช†เชชเชตાเชจી เช•ાเชฎเช—ીเชฐી เชુંเชฌેเชถเชจા เชฐૂเชชે เชนાเชฅ เชงเชฐเชตાเชฎાં เช†เชตી.

 เซงเซช, เชธเชช્เชŸેเชฎ્เชฌเชฐ เชฐเซฆเซงเซฌ เชฐાเชท્เชŸ્เชฐીเชฏ เช•ૃเชฎિ เชฎુเช•્เชคિเชฆિเชตเชธે เชฌોเชฐૂ เชช્เชฐાเชฅเชฎિเช• เชถાเชณાเชจા เชฎાเชง્เชฏเชฎเชฅી เช•ૃเชฎિเชจાเชถเช• เชฆเชตા (เช†เชฒ્เชฌેเชจ્เชกાเชોเชฒ เช—ોเชณી) เช†เชชเชตાเชจી เช•ાเชฎเช—ીเชฐી เชુંเชฌેเชถเชจા เชฐૂเชชે เชนાเชฅ เชงเชฐเชตાเชฎાં เช†เชตી.เช† เชช્เชฐเชธંเช—ે เชฎુเช–્เชฏ เชถિเช•્เชทเช•เชถ્เชฐી เช—ૌเชฐાંเช— เชœોเชทીเช เชœเชฃાเชต્เชฏું เช•ે เช•ૃเชฎિเชจે เช•ાเชฐเชฃે เชฒોเชนીเชฎાં เชตિเช•ાเชฐ เชฅเชˆ เชถเช•ે เช›ે, เช† เชตિเช•ાเชฐเชจે เช•ાเชฐเชฃે เช…เชจેเช• เชฐોเช—ો เชฅเชˆ เชถเช•ે เช›ે.เชฌાเชณเช•ોเชฎાં เช•ૃเชฎિเชจાเชถเช• เชฆเชตાเชจા เชธીเชงા เชซાเชฏเชฆા เชœેเชตા เช•ે เชฒોเชนીเชจી เช‰เชฃเชชเชฎાં เชธુเชงાเชฐો, เชชોเชทเชฃ เชธ્เชคเชฐเชฎાં เชธુเชงાเชฐો เชคเชฅા เชญเชตિเชท્เชฏเชจા เชซાเชฏเชฆા, เชœેเชตા เช•ે เชธ્เช•ૂเชฒเชฎાં เชนાเชœเชฐી เช…เชจે เช—્เชฐเชนเชฃเชถเช•્เชคિ เชธુเชงાเชฐเชตાเชฎાં เชฎเชฆเชฆเชฐૃเชช, เชญเชตિเชท્เชฏเชฎાં เช•ાเชฐ્เชฏเช•્เชทเชฎเชคાเชฎાં เช…เชจે เชœીเชตเชจเชฆเชฐเชฎાં เชตૃเชฆ્เชงિ เชคેเชฎเชœ เชตાเชคાเชตเชฐเชฃเชฎાં เช•ૃเชฎિเชจી เชธંเช–્เชฏા เช“เช›ી เชนોเชตાเชฅી เชœเชจเชธเชฎુเชฆાเชฏเชจે เชฒાเชญ เชฎเชณเชถે

เช•ૃเชฎિ เชจિเชฏંเชค્เชฐเชฃเชจી เชฆเชตા เช–ાเชตાเชจી เชธાเชฅે เชธાเชฅે เช•ૃเชฎિเชจા เชšેเชชเชฅી เชฌเชšเชตાเชจા เช‰เชชાเชฏો เชชเชฃ เช–ૂเชฌ เชœ เชœเชฐૃเชฐી เช›ે. เชœેเชตા เช•ે เชจเช– เชธાเชซ เช…เชจે เชจાเชจા เชฐાเช–เชตા, เชนંเชฎેเชถાં เชธ્เชตเชš્เช› เชชાเชฃી เชชીเชตું, เช–ોเชฐાเช• เชขાંเช•ીเชจે เชฐાเช–เชตો, เชธાเชซ เชชાเชฃીเชฅી เชซเชณો-เชถાเช•เชญાเชœી เชงોเชตા, เช˜เชฐเชจી เช†เชœુเชฌાเชœુ เชธ્เชตเชš્เช› เชฐાเช–เชตું, เชชเช—เชฐเช–ા เชชเชนેเชฐเชตા, เช–ુเชฒ્เชฒાเชฎાં เชธંเชกાเชธ เชจ เชœเชตું, เชนંเชฎેเชถાં เชถૌเชšાเชฒเชฏเชจો เชœ เช‰เชชเชฏોเช— เช•เชฐเชตો, เชนાเชฅ เชธાเชฌૂเชฅી เชงોเชตા, เช–ાเชธ เช•เชฐીเชจે เชœเชฎ્เชฏા เชชเชนેเชฒા เช…เชจે เชถૌเชš เชชเช›ી.

เช•ૃเชฎિ เชจિเชฏંเชค્เชฐเชฃเชจી เชฆเชตા เชคเชฎાเชฎ เชฌાเชณเช•ોเชจે เช†เชชเชตી เชœเชฐૃเชฐી เช›ે. เชœ્เชฏાเชฐે เช…เชฎુเช• เชฌાเชณเช•ો เชฌીเชฎાเชฐ เชจเชฅી เชฒાเช—เชคા เชคેเชฎเชจે เชชเชฃ เช†เชชเชตી เชœเชฐૃเชฐી เช›ે. เช•ૃเชฎિเชจા เชธંเช•્เชฐเชฎเชฃ เชšเช•્เชฐเชจા เช‰เชชાเชฏ เชฎાเชŸે เชฆเชฐેเช• เชฌાเชณเช•เชจે เชฆเชตા เช†เชชเชตી เช†เชตเชถ્เชฏเช• เช›ે. เชฌเชจી เชถเช•ે เชคો เชคเชฎાเชฐા เชฌાเชณเช•ોเชฎાં เช•ૃเชฎિเชจો เชช્เชฐเชญાเชต เชคુเชฐંเชค เชœોเชตા เชจ เชฎเชณે, เชชเชฐંเชคુ เชคે เชฌાเชณเช•ો เชธ્เชตાเชธ્เชฅ્เชฏ, เชถિเช•્เชทเชฃ เช…เชจે เชธเชฐ્เชตાંเช—ી เชตિเช•ાเชธ เชชเชฐ เชฒાંเชฌા เชธเชฎเชฏ เชธુเชงી เชจુเช•્เชธાเชจ เชชเชนોંเชšાเชกી เชถเช•ે เช›ે. เช•ૃเชฎિ เชจિเชฏંเชค્เชฐเชฃเชจી เชฆเชตાเชฅી เชฌાเชณเช•ોเชจા เชธંเชชૂเชฐ્เชฃ เชถાเชฐીเชฐિเช• เช…เชจે เชฎાเชจเชธિเช• เชตિเช•ાเชธเชฎાં เชฎเชฆเชฆ เช•เชฐે เช›ે เชคเชฅા เช—ોเชณી เชนંเชฎેเชถાં เชšાเชตીเชจે เช–ાเชตી, เชชીเชตાเชจું เชชાเชฃી เชธાเชฅે เชฐાเช–ો.เช† เชช્เชฐเชธંเช—ે เชŠเชชเชธ્เชฅિเชค เช†เชฐોเช—્เชฏ เชธુเชชเชฐเชตાเชˆเชเชฐ, เชซીเชฎેเชฒ เชนેเชฒ્เชฅ เชตเชฐ્เช•เชฐ,เช†เชถા เชตเชฐ્เช•เชฐ เชจી เชฆેเช–เชฐેเช– เชจીเชšે เชฆเชฐેเช• เชฌાเชณเช•เชจે เช†เชฒ્เชฌેเชจ્เชกાเชોเชฒ เช—ોเชณી เช†เชชเชตાเชฎાં เช†เชตી.

https://m.facebook.com/story.php?story_fbid=1289164664545557&id=1069775446484481

เช—เชฃเชชเชคિ เชตિเชธเชฐ્เชœเชจ?

 સંપૂર્ણ ભારત દેશમાં હાલમાં ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. દસ દિવસની ગણપતિની સ્થાપના કર્યા બાદ અગિયારમાં દિવસે તેમનું વિસર્જન કરવામાં આવે છે. જયારે તમે ગણેશ વિસર્જન કરો ત્યારે તેની પ્રતિમાને ફેકો નહિ પણ પુરા આદર અને સમ્માન સાથે વસ્ત્ર અને સમસ્ત સામગ્રી સાથે ઘીરે ઘીરે નદીમાં વહાવો.

જયારે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે લોકો ‘ગણપતિ બાપ્પા મોરિયા પુઢચ્યાં વરસી લવકરીઆ’ ના નારા સાથે બાપ્પાનું વિસર્જન કરે છે. ગણપતિ વિસર્જન કેમ કરવામાં આવે છે એવા ઘણા બધા લોકોનો સવાલ હોય છે. આની પાછળ પણ એક સ્ટોરી પ્રચલિત છે.

વિસર્જન એ ‘સંસ્કૃત’ શબ્દ છે જેનો અર્થ ‘પાણીમાં વિલીન થવું’ એ થાય છે. ગણેશ ઉત્સવની શરૂઆત બાળ ગંગાધર તિલકે ૧૦૦ વર્ષ પહેલા કરી હતી. તેમને અંગ્રેજોની વિરુદ્ધ ભારતીય સેનાને એકજૂથ કરવા માટે આ ઉત્સવનું આયોજન કર્યું હતું. ત્યારપછી આને સંપૂર્ણ રાષ્ટ્રમાં ઉજવવામાં આવ્યો.
બીજી માન્યતા એ છે કે શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થી થી મહાભારતની કથા શ્રી ગણેશને લગાતાર ૧૦ દિવસ સુધી સંભળાવી હતી જેને ગણેશજી એ અક્ષરશ લખી હતી. ૧૦ દિવસ પછી વેદ વ્યાસે જયારે આંખો ખોલી ત્યારે ૧૦ દિવસની મહેનત બાદ ગણેશજીનું તાપમાન વધી ગયું.

ત્યારબાદ વેદ વ્યાસે ગણેશજીને નજીકના તળાવમાં લઈને ઠંડા કર્યા હતા. આજ માન્યતા છે કે ૧૦ દિવસ બાદ તેમને ઠંડા કરવા તેમનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ વિસર્જનના દિવસે અબીલ ગુલાલ સાથે વાજતે ગાજતે બાપની શોભાયાત્રા કાઢવામાં આવે છે. ઉપરાંત ઘરોમાં વિશેષ આરતીઓ પણ કરવાનું અનેરું મહત્વ હોય છે.
જય ગણેશ 

เชธંเช•เชฒ્เชช เชธે เชธિเชง્เชงિ

મહાભારતનુ યુદ્ધ ચાલી રહ્યુ હતુ.
શ્રીકૃષ્ણ અર્જુન ના સારથિ હતા.

જેવુ અર્જુન નુ બાણ છૂટતુ, કર્ણ નો રથ ઘણો જ પાછળ જતો રહેતો.

જ્યારે કર્ણ નુ તીર છુટતુ તો અર્જુન નો રથ સાત પગલા પાછળ જતો રહેતો.

શ્રીકૃષ્ણ ભગવાને અર્જુન ની પ્રસંશા  કરવાને બદલે દર વખતે
કર્ણ માટે કહ્યુ," કેટલો વીરપુરુષ છે, આ કર્ણ.", જે અમારા રથ ને સાત પગલા પાછો પાડી દે છે.

અર્જુન ઘણો પરેશાન થયો.

અસમંજસ ની સ્થિતી મા પુછી બેઠો," હે વસુદેવ, આ પક્ષપાત કેમ?  મારા પરાક્રમ ની આપ નોધ નથી લેતા અને આપણા રથ ને માત્ર સાત પગલા પાછળ ધકેલતા કર્ણ માટે આપ દરેક વખત વાહ-વાહ કરો છો?"

શ્રીકૃષ્ણ ભગવાન બોલ્યા: પાર્થ, તને ખબર નથી.....

"તારા રથ પર મહાવીર હનુમાન,  અને હુ  સ્વયં વસુદેવ કૃષ્ણ બિરાજમાન છે."

જો અમે બન્ને ન હોત તો તારા રથ નુ અત્યારે અસ્તિત્વ પણ ન હોત.
       આ રથ ને સાત પગલા પણ  પાછળ ધકેલવુ એ કર્ણ ના મહા બળવાન હોવાનો સંકેત છે.
      અર્જુન આ સાભળીને પોતાની ક્ષુદ્રતા પર સંકોચ અનુભવવા લાગ્યો.

  આ તથ્ય ને અર્જુન તેથી વિશેષ ત્યારે સમજ્યો જ્યારે યુદ્ધ સમાપ્ત થયુ.

પ્રત્યેક દિવસે અર્જુન જ્યારે યુદ્ધ માથી પાછા ફરતા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પહેલા રથ માથી ઉતરતા અને સારથિ ધર્મ
હોવાથી અર્જુન ને પછી ઉતારતા.
     યુદ્ધના છેલ્લા દિવસે રથમાથી ઉતરતા પહેલા ભગવાને કહ્યુ,"અર્જુન, તમે પહેલા રથ માથી ઉતરી ને દુર ઉભા રહો."
        ભગવાન શ્રીકૃષ્ણ ના ઉતરતા જ રથ બળી ને ભસ્મ થઈ ગયો.

    અર્જુન આશ્ચર્યચક્તિ થઈ ગયો.

ભગવાન શ્રીકૃષ્ણે કહ્યુ" પાર્થ, તારો રથ તો ક્યારનો યે બળી ને ભસ્મ થઈ ચૂક્યો હતો.

ભીષ્મ,

કૃપાચાર્ય,

દ્રોણાચાર્ય,

અને

કર્ણ ના

દિવ્યાસ્ત્રોથી તે રથ નષ્ટ થઈ ચૂક્યો હતો,  *મારા સંકલ્પે એને યુદ્ધ સમાપ્તિ સુધી જિવીત રાખ્યો હતો."*

પોતાની શ્રેષ્ઠતા ના મદ મા ખોવાયેલ અર્જુન નુ અભિમાન ચકનાચૂર થઈ ગયુ.

       પોતાનુ સર્વસ્વ ત્યાગી ને
તે ભગવાન ના ચરણો મા નતમસ્તક થઈ ગયો.
  અભિમાન નો ખોટો ભાર ઉતારી ને હલકાપણ અનુભવતો હતો.
   ગીતા શ્રવણ મા આથી વિશેષ શુ ઉપદેશ હોઈ શકે કે," બધુ જ કર્તાહર્તા ભગવાન જ છે, આપણે તો ફક્ત કઠપુતળી જ છીએ."
કાશ, આપણા અંદર નો અર્જુન આ સમજી જાય.

ઘમંડ જીવન મા કષ્ટ જ આપે છે.     

🎈....... અહંકાર છોડો પરંતુ સ્વાભિમાન માટે લડતા રહો.

เชˆเชฆ เช‰เชฒ เชœુเชนા (เชฌเช•เชฐી เชˆเชฆ)

ઈદ-ઉલ-જુહા



ઈદ ઉલ જુહા (બકરી ઈદ) વધુ ખુશી, વિશેષ પ્રાર્થનાઓ અને અભિવાદન કરવાનો તહેવાર છે અને આ મુસ્લિમ તહેવાર પર ભેટ આપવામાં આવે છે. ઈદ-ઉલ-જુહા, કુરબાનીનો તહેવાર, ભારત અને વિશ્વમાં પરંપરાગત ધર્મોત્સાહ અને ઉલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. આને અરબી ભાષામાં ઈદ-ઉલ-જુહા અને ભારતીય ઉપ મહદ્વીપમાં ઉર્દૂમાં બકરી-ઈદ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે બકરાની કુરબાની આપવામાં આવે છે.

ઈસ્લામી વિશ્વાસ મુજબ, ઈબ્રાહીમની પરિક્ષા લેવા માટે અલ્લાહે તેણે પોતાના પુત્રની કુરબાની આપવાનો હુકમ આપ્યો. તેથી મક્કાની નજીક મીનાના પહાડ પર ઈસ્લાઈલને વેદી પર ચઢાવતા પહેલા તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી. જ્યારે તેણે પોતાનુ કામ પુરૂ કર્યા પછી પટ્ટી હટાવી તો તેણે પોતાના પુત્રને સામે જીવતો ઉભો જોયો. બેદી પર કપાયેલ બકરીનુ બચ્ચુ પડ્યુ હતુ. આ તહેવાર ત્રણે દિવસોમાંથી એક દિવસ, પ્રત્યેક એવા મુસલમાન દ્વારા જેની પાસે 400 ગ્રામ કે તેનાથી વધુ સોનુ છે, બકરો, ઘેંટુ અથવા કોઈપણ ચારપગવાળા પશુને કુર્બાન કરવામાં આવે છે. આ અલ્લાહ અને તેના હુકમ પ્રત્યે શ્રધ્ધાનુ પ્રતિક છે. ઈદની નમાઝ પછી કુરબાનીનુ ગોશ્ત વહેંચવામાં આવે છે અને સાથે બેસીની ખાવામાં આવે છે.

આ તહેવાર હજ (સઉદી અરબના મક્કાની ધાર્મિક યાત્રા) ના પૂરા થવાનુ પણ પ્રમાણ છે.

เชœเชฐૂเชฐ เช•เชฐเชคાં เชšાเชฐ เช—เชฃુ เชฎાંเช—เชตુ ...

હિંમતનગરના અભેસિંહએ તોપના લાયસંસ માટે કલેકટરમાં અરજી કરી...

કલેકટરના હાથમાં અરજી આવતા તે ચોકી ગયા કારણ કે આજ દિવસ સુધીમાં તોપના લાયસંસની માંગણી કરતી અરજી તેની પાસે આવી નહોતી. તેમણે અરજીમાં શેરો માર્યો” અને અભેસિંહને રૂબરુ બોલાવ્યો”

કલેકટર : અભેસિંહ તમે આ તોપના લાયસંસની અરજી કરી છે?

અભેસિંહે કહ્યું : હા સાહેબ...

કલેકટર : તમારે તોપને શું કરવી છે?

અભેસિંહે કહ્યું : સાહેબ સાવ સાચી વાત કરૂ ...

આ પહેલા મેં બેંકમાં એક લાખની લોન લેવા માટે માંગણી મુકેલી તો દસહજાર જ મંજુર થયા,

બે વર્ષ પહેલા અતિવ્રષ્ટી થવાને કારણે મારો ઉભો મોલ બધો જ ધોવાઇ ગયો, બે લાખના નુકશાનની સામે સરકારે વળતર પેટે માત્ર ૨૦ હજાર મંજુર કર્યા,

ગયા વર્ષે દુષ્કાળ જેવી સ્થિતિ હતી તો કુવો ખોદવા દોઢ લાખની માંગણી મુકી તો ત્રીસ હજાર મંજુર કર્યા.

સાહેબ આ ઉપરથી હું સમજી ગયો કે જરૂર કરતાં ચાર ગણુ માંગવુ ...સાહેબ મારે તો વાંદરા ભગાડવા માટે એક પિસ્તોલની જરૂર હતી એટલે મને થયું કે જો હું પિસ્તોલની માંગણી મુકીશ તો મને ગીલોલનું લાયસંસ આપીને કાઢી મુકશે એટલે મેં આ વખતે તોપનું લાયસન્સ માંગ્યું જેથી કાપી કાપીને પિસ્તોલનું તો આપે...

Featured post

เชชિเชคા เชจા เช†เชถીเชฐ્เชตાเชฆ

Believe it or Not เช–ંเชญાเชคเชจા เชตાเชฃિเชฏાเชจી เช† เชตાเชค เช›ે. เช เชฎเชฐเชตા เชชเชก્เชฏો เชค્เชฏાเชฐે เชชોเชคાเชจા เชเช•เชจા เชเช• เชฆીเช•เชฐા เชงเชฐ્เชฎเชชાเชณเชจે เชฌોเชฒાเชตી เชคેเชฃે เช•เชน્เชฏું: ‘เชฌેเชŸા, เชฎાเชฐી เชชાเชธે เช•ંเชˆ เชงเชจเชฎ...

Most Likes